Photo

ડૉ. પ્રાણુભાઈ જીવરામભાઈ જોષી

મૃત્યુ: 19/04/2025, Saturday

રાળગોન

ઉંમર: 86

🙏🏻😭🙏🏻🕉️🙏🏻   *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- રાળગોન, હાલ:- જોષી યુરોલોજી એન્ડ મેટરનીટી હોસ્પીટલ, નીલમબાગ રોડ, વિઠ્ઠલવાડી સામે, ભાવનગર.* 🙏🏻🕉️🙏😭🙏🏻 *મું. ગામ:- રાળગોન, હાલ:- ભાવનગર નિવાસી ડૉ. પ્રાણુભાઈ જીવરામભાઈ જોષી ઉ.વર્ષ:- ૮૬, તા:-૧૯/૦૪/૨૦૨૫ ને શનિવાર ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ મંજુલાબેન પ્રાણુભાઈ જોષી ના પતિ થાય. તેમજ ડૉ. સમીરભાઈ, ડૉ. માયાબેન, હિમેનભાઈ-મંગલબેન (USA) અને કવિતાબેન (USA) ના પિતાશ્રી થાય, તથા રાજ, શ્લોક, એવિન, રીંકલ, સ્તુતિના દાદા થાય. તેમજ જોષી દિનકરભાઈ જીવરામભાઈ, સ્વ. જોષી રવિભાઈ દયારામભાઈ, સ્વ. જોષી ચંદ્રકાંતભાઈ દયારામભાઈ, સ્વ. જોષી દિનકરભાઈ દયારામભાઈ, સ્વ. જોષી જશવંતભાઈ દયારામભાઈ, જોષી પ્રવિણભાઈ દયારામભાઈ, લીલીબેન ગીરજાશંકર પંડ્યા - પીપરલા, હસુમતીબેન ભાનુશંકરભાઈ પંડ્યા - ટીમાણા /મુંબઈ, મધુબેન ગૌરાંગભાઈ છત્રપતિ નાં મોટાભાઈ થાય. તેમજ બારૈયા વનમાળીભાઈ દુર્લભજીભાઈ - ટીમાણા, રણછોડભાઈ સુંદરજીભાઈ બારૈયા, સ્વ. ડો.ભાનુશંકર રેવાશંકરભાઈ - કુંઢેલીના સાઢુ થાય.* *ટીમાણા નિવાસી સ્વ. હરિભાઈ જેશંકરભાઈ પંડ્યા, સ્વ. ભાનુભાઈ જેશંકરભાઈ પંડ્યાના બનેવી થાય. તથા કનુભાઈ હરિભાઈ પંડ્યા, મહેશભાઈ હરિભાઈ પંડ્યા, દિશેષ ભાનુભાઈ પંડ્યા, પથિક ભાનુભાઈ પંડ્યા ના મામા થાય.* *સ્વ. નો લૌકિક વ્યવહાર બેસણું તા:- ૨૧/૦૪/૨૦૨૫ ને સોમવારે એક જ દિવસ અટલબિહારી બાજપાઈ હોલ, મોતીબાગ, બારસો શિવ મહાદેવ ની વાડીની બાજુમાં, ભાવનગર રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૨૧/૦૪/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.* ડોકટર, મિત્રો તથા વેપારીજનો નુ બેસણુ તા. ૨૧\૪\૨૦૨૫ સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ ડોકટર હોલ, મહિલા કોલેજ સર્કલ ખાતે રાખેલ છે.
Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.