સ્વ. દિપિકાબેન (દિલુબેન) મહાસુખભાઈ જાની
અગીયાળી, હાલ:- સૂર્યનગર - ભાખલપરા સોસાયટી, ભાવનગર
અગીયાળી, હાલ:- સૂર્યનગર - ભાખલપરા સોસાયટી, ભાવનગર
મું. ગામ:- અગીયાળી, હાલ:- સૂર્યનગર - ભાખલપરા સોસાયટી, ભાવનગર નિવાસી સ્વ. દિપિકાબેન (દિલુબેન) મહાસુખભાઈ જાની ઉંમર વર્ષ:- ૬૩ નું જેઠ વદ છઠ તા:- ૦૬/૦૭/૨૦૨૬ ને સોમવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ મહાસુખભાઈ ગીરધરભાઈ જાની ના ધર્મપત્નિ થાય. તથા સ્વ. ગીરધરભાઈ માધવજીભાઈ જાની, સ્વ. છગનભાઈ, સ્વ. ભગવાનભાઈ, સ્વ. કાનજીભાઈના પુત્રવધુ થાય. તેમજ C.A. સંજયભાઈ મહાસુખભાઈ જાની, કિરણબેન, ધર્મિષ્ઠાબેન, વંદનાબેન, દિવ્યાબેન ના માતૃશ્રી થાય
06/07/2026
ઉંમર: 63