માનકુંવરબેન દેવજીભાઈ લાધવા
અગિયાળી
🙏😭🕉 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - અગિયાળી.🕉 😭🙏 અગિયાળી નિવાસી માનકુંવરબેન દેવજીભાઈ લાધવા ઉં.વ:- ૮૭, તારીખ:- ૦૮/૦૫/૨૦૨૫ ગુરૂવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. દેવજીભાઈ કેશવજીભાઈ લાધવા ના ધર્મ પત્ની થાય. તથા જીવનભાઈ દેવજીભાઈ, રમેશભાઈ દેવજીભાઈ, રખમાઈબેન, મધુબેન, સ્વ. મંજુબેન, રસીલાબેન ના માતૃશ્રી થાય. તેમજ જગદીશભાઈ, અજયભાઈ, અરુણાબેન વિઠ્ઠલભાઈ બારૈયા - કરમદીયા, નીતાબેન યજ્ઞેશભાઈ બારૈયા - દેવગાણા, પૂજાબેન, રીટાબેન
મૃત્યુ: 08/05/2025, Thursday
ઉંમર: 87