કંકુબેન ખાટાભાઇ ધાંધલ્યા
તરસરા
😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - તરસરા. 🙏😭🙏🕉️🙏તરસરા નિવાસી કંકુબેન ખાટાભાઇ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૭૨, તા:- ૧૫/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ખાટાભાઈ શામજીભાઈના ધર્મ પત્ની થાય. તથા બુધેશભાઈ ખાટાભાઇ, લાધવા મધુબેન હરજીભાઈ - રાળગોન, ગં. સ્વ. પાર્વતીબેન રમેશભાઈ પંડ્યા - પીપરલા, લાધવા ઉર્મિલાબેન હરગોવિંદભાઈ - ટીમાણા, દવુબેન મુકેશભાઈ પંડ્યા - હબુકવડ, જ્યોત્સનાબેન પ્રવીણભાઈ પંડ્યા - ઘાટરવાળા, સ્વ
મૃત્યુ: 15/01/2026, Thursday
ઉંમર: 72