
માનકુંવરબેન દેવજીભાઈ લાધવા
મૃત્યુ: 08/05/2025, Thursday
અગિયાળી
ઉંમર: 87
🙏😭🕉 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - અગિયાળી.🕉 😭🙏
અગિયાળી નિવાસી માનકુંવરબેન દેવજીભાઈ લાધવા ઉં.વ:- ૮૭, તારીખ:- ૦૮/૦૫/૨૦૨૫ ગુરૂવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. દેવજીભાઈ કેશવજીભાઈ લાધવા ના ધર્મ પત્ની થાય. તથા જીવનભાઈ દેવજીભાઈ, રમેશભાઈ દેવજીભાઈ, રખમાઈબેન, મધુબેન, સ્વ. મંજુબેન, રસીલાબેન ના માતૃશ્રી થાય. તેમજ જગદીશભાઈ, અજયભાઈ, અરુણાબેન વિઠ્ઠલભાઈ બારૈયા - કરમદીયા, નીતાબેન યજ્ઞેશભાઈ બારૈયા - દેવગાણા, પૂજાબેન, રીટાબેન ના માં થાય. તથા મગનભાઈ હરિશંકરભાઈ, જેરામભાઈ, રવિભાઈ ના ભાભુ થાય. તથા જેશંકરભાઈ વસંનજીભાઈ, નારણભાઈ, સ્વ. નરશીભાઈ ખોડાભાઈ, કુબેરભાઈ, ત્રિકમભાઈ, દલપતભાઈ, પરશોત્તમભાઈ ના કાકી થાય. તથા મથુરભાઈ લાભશંકરભાઈ, મહાશંકરભાઈ બેચરભાઈ, બાલાભાઈ લક્ષ્મણભાઈ ના ભાભી થાય. તેમજ હરીશંકરભાઈ મોહનભાઈ પંડ્યા - અગીયાળી, ગોવિંદભાઈ પ્રાગજીભાઈ પંડ્યા - અગીયાળી, રતિલાલભાઈ ઉકાભાઇ પંડ્યા - દેવગાણા ના સાસુ થાય. તથા તુષારભાઈ પ્રવીણભાઈ પંડ્યા - ટીમાણાના નાની થાય. સ્વ. લાધવા વસંનજીભાઈ કેશવજીભાઈ, સ્વ. હરિશંકરભાઈ, સ્વ. ખોડાભાઈ નાનજીભાઈના ભાઈ ના પત્ની થાય.
દેવગાણા નિવાસી રણછોડભાઈ ગૌરીશંકરભાઈ જાનીના બેન થાય. તેમજ નરેશભાઈ, ઘનશ્યામભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૧ અને ૧૨/૦૫/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ સોની શેરી ખાતે અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૧૨/૦૫/૨૦૨૫ ને સોમવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉 🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષશ્રી, 🛕🏕️.......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚