Photo

જાગેશ્વરભાઈ પરમાણંદભાઈ લાધવા

મૃત્યુ: 16/12/2025, Tuesday

કરમદિયા

ઉંમર: 98

🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - કરમદિયા.🙏🕉 🙏😭🙏


કરમદિયા નિવાસી જાગેશ્વરભાઈ પરમાણંદભાઈ લાધવા ઉંમર વર્ષ:- ૯૮, તારીખ:- ૧૬/૧૨/૨૦૨૫ ને મંગળવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ સ્વ. માનકુંવરબેન જાગેશ્વરભાઈ લાધવાના પતિ થાય. તથા સ્વ. સવિતાબેન જાગેશ્વરભાઈ ના પતિ થાય. તેમજ લાધવા હર્ષદભાઈ જાગેશ્વરભાઈ, પ્રવિણભાઈ, સ્વ. મહેશભાઈ, મંગુબેન દલપતરાય ભટ્ટ (રોયલ)ના પિતાશ્રી થાય. તેમજ સ્વ. પ્રભાશંકરભાઈ પરમાણંદભાઈ લાધવા ના નાનાભાઈ થાય. તથા સ્વ. ગીરધરભાઈ પરમાણંદભાઈ લાધવાના મોટાભાઈ થાય. તેમજ લાધવા કનુભાઈ ગીરધરભાઈ, વેણીશંકરભાઈ, ભરતભાઈ ના મોટા દાદા થાય. તેમજ રમેશભાઈ પ્રભાશંકરભાઈ લાધવા, હરગોવિંદભાઈ, સ્વ. બાલાશંકરભાઈ, દિનેશભાઈ ના મોટા કાકા થાય. તથા લાધવા વિશાલ હર્ષદભાઈ, ચિરાગભાઈ, જીગુબેનના દાદા થાય.


સાખડાસર નં:- ૧ નિવાસી સ્વ. શંભુભાઈ નાનજીભાઈ રમણા, લાભશંકરભાઈ, ડાયાભાઈ ના બનેવી થાય. તેમજ ઘાટરવાળા નિવાસી સ્વ. લાલજીભાઈ પ્રાગજીભાઈ બારૈયા, પ્રભાશંકરભાઈ, મહાશંકરભાઈ, ભુરાભાઈ, ચુનીલાલભાઈ, મનુભાઈ, વજુભાઈ ના બનેવી થાય. તેમજ સાખડાસર નિવાસી પરશોતમભાઈ લાભશંકરભાઈ રમણા, મનુભાઈ ના મામા થાય. તથા તળાજા નિવાસી સ્વ. લાભશંકરભાઈ નારણભાઈ જાની, લાલજીભાઈ, વેણીશંકરભાઈ, કાન્તીભાઈ ના મામા થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૮ અને ૧૯/૧૨/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૮/૧૨/૨૦૨૫ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખરખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🌴♻️

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.