Photo

ધાંધલ્યા દેવશંકરભાઈ પરશોત્તમભાઈ

મૃત્યુ: 29/12/2025, Monday

ટીમાણા

ઉંમર: 85

🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા.🙏🕉 🙏😭🙏


ટીમાણા નિવાસી સ્વ. ધાંધલ્યા દેવશંકરભાઈ પરશોત્તમભાઈ ઉંમર વર્ષ:- ૮૫, તેઓ તા:- ૨૯/૧૨/૨૦૨૫ ને સોમવારના રામચરણ પામેલ છે. તેઓ ગં.સ્વ. ધાંધલ્યા રામુબેન દેવશંકરભાઈ ના પતિ થાય. તથા ધાંધલ્યા અશોકભાઈ દેવશંકરભાઈ, ધાંધલ્યા નરોત્તમભાઈ દેવશંકરભાઈ, પનોત હર્ષાબેન ભરતભાઈ (દિહોર)ના પિતાશ્રી થાય. તથા સ્વ. ધાંધલ્યા રણછોડભાઈ પરશોત્તમભાઈ ના નાના ભાઈ થાય. તથા ધાંધલ્યા હરગોવિંદભાઈ રણછોડભાઈ, બારૈયા શ્યામુબેન વજેરામભાઈ (કરમદીયા), બારૈયા લીલીબેન પોપટભાઈ (દિહોર) ના કાકા થાય. તથા બારૈયા અમિતાબેન દર્શનભાઈ (ઘાટરવાળા), પંડ્યા દિવ્યાબેન ધ્રુવભાઈ (ભાવનગર), બારૈયા જલ્પાબેન સંજયભાઈ (કરમદીયા), ધાંધલીયા દિશાબેન નરોત્તમભાઈ, ધાંધલ્યા આશિષભાઈ નરોત્તમભાઈ, ધાંધલ્યા પાર્થભાઈ અશોકભાઈ, ધાંધલ્યા સંજયભાઈ હરગોવિંદભાઈ, જાળેલા નિતાબેન કાર્તિકભાઈ (ઈસોરા), બારૈયા અલ્પાબેન રાજેશભાઈ (ઘાટરવાળા), ના દાદા થાય. તથા નિત્યાબેન ના વડદાદા થાય.


દેવગાણા નિવાસી સ્વ. બારૈયા કુબેરભાઈ બેચરભાઈ ના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૧/૦૧/૨૦૨૬ ને ગુરૂવારે એક જ દિવસે અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૨/૦૧/૨૦૨૬ ને શુક્રવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ _નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡_🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.