Photo

નાનીબેન દેવશંકરભાઈ પંડ્યા

મૃત્યુ: 04/01/2026, Sunday

ભાવનગર બારસો શિવ મહાદેવ ની વાડી

ઉંમર: 72

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર.🙏😭🙏🕉️🙏


ભાવનગર બારસો શિવ મહાદેવ ની વાડી નિવાસી નાનીબેન દેવશંકરભાઈ પંડ્યા ઉંમર વર્ષ:- ૭૨, તારીખ:- ૦૪/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ અક્ષરવાસ નિવાસી થયેલ છે. તેઓ સ્વ. દેવશંકરભાઈ જેશંકરભાઈ પંડ્યાના (પંડ્યા મીઠાઈ વાળા) ધર્મ પત્ની થાય. તથા દલપતભાઈ, સ્વ. નાનજીભાઈ, પુનાભાઈના ભાભી થાય. તેમજ જગદીશભાઈ, સ્વ. જયેશભાઈ, સ્વ. ભારતીબેન સુરેશભાઈ ભટ્ટના માતૃશ્રી થાય. તથા સ્વ. રણછોડભાઈ ત્રીકમભાઈ, ભરતભાઈ રણછોડભાઈ, કિશોરભાઈ રણછોડભાઈ, સ્વ. દલપતભાઈ ત્રીકમભાઈ, મહેશભાઈ દલપતભાઈ, ભદ્રેશભાઈ દલપતભાઈ, કુણાશંકરભાઈ પ્રભાશંકરભાઈ, બાબુભાઈ પ્રભાશંકરભાઈ, ધીરુભાઈ પ્રભાશંકરભાઈ, બટુકભાઈ પ્રભાશંકરભાઈ, ઘનશ્યામભાઈ પ્રભાશંકરભાઈ, નારણભાઈ હરગોવિંદભાઈ, અશોકભાઈ હરગોવિંદભાઈ પંડ્યા ના ભાભી થાય. તથા રાજુભાઈ, જીગ્નેશભાઈ, નિલેશભાઈ, રાકેશભાઈ, અભયભાઈ, રવિનાબેન, રિદ્ધિબેન, દીશાબેન, અમન, દિપ્તીબેન કાર્તિકકુમાર બારૈયા, પ્રવિણાબેન અવિનાશકુમાર બારૈયા, માયાબેન શરદકુમાર દવે, કિરણબેન સંજયકુમાર ધાંધલ્યાના ભાભુ થાય. તથા પ્રશાંત, અમન, દિશાના મોટા બા થાય.


પીપરલા નિવાસી બારૈયા જીવરામભાઈ કુબેરભાઈ, નાનજીભાઈ કુબેરભાઈ, સ્વ. કરશનભાઇ કુબેરભાઈ ના બેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૦૫ અને ૦૬/૦૧/૨૦૨૬ ને સોમવાર અને મંગળવાર બે દિવસ શ્રી અટલ બિહારી વાજપેયી હોલ, મોતીબાગ ખાતે રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૦૮/૦૧/૨૦૨૬ ને ગુરૂવારે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.