Photo

કંકુબેન ખાટાભાઇ ધાંધલ્યા

મૃત્યુ: 15/01/2026, Thursday

તરસરા

ઉંમર: 72

😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - તરસરા. 🙏😭🙏🕉️🙏


તરસરા નિવાસી કંકુબેન ખાટાભાઇ ધાંધલ્યા ઉંમર વર્ષ:- ૭૨, તા:- ૧૫/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ખાટાભાઈ શામજીભાઈના ધર્મ પત્ની થાય. તથા બુધેશભાઈ ખાટાભાઇ, લાધવા મધુબેન હરજીભાઈ - રાળગોન, ગં. સ્વ. પાર્વતીબેન રમેશભાઈ પંડ્યા - પીપરલા, લાધવા ઉર્મિલાબેન હરગોવિંદભાઈ - ટીમાણા, દવુબેન મુકેશભાઈ પંડ્યા - હબુકવડ, જ્યોત્સનાબેન પ્રવીણભાઈ પંડ્યા - ઘાટરવાળા, સ્વ. કલ્પનાબેન ના માતૃશ્રી થાય. તથા સ્વ. બાબુભાઈ શામજીભાઈ નાનાભાઈ ના પત્ની થાય. તથા રામજીભાઈ, જીવરામભાઈ, ભરતભાઈ, વિપુલભાઈ ભીખાભાઈ, દીપકભાઈ નરભેરામભાઈના કાકી થાય. તથા મકનભાઈ ભાણજીભાઈ ના કાકા ના દીકરાના પત્ની થાય. તથા હાર્દિક અને મસ્તીના દાદીમા થાય.


સખવદર નિવાસી સ્વ. કાનજીભાઈ રાઘવજીભાઈ ના દીકરી થાય. તથા પ્રાણશંકરભાઈ, સ્વ. ભગવાનભાઈના બહેન થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૧૭ અને ૧૮/૦૧/૨૦૨૬ ને શનિવાર અને રવિવાર બે દિવસ અમારા નિવાસસ્થાને રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૧૯/૦૧/૨૦૨૬ ને સોમવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.