રામુબેન રામશંકરભાઈ જાની
મૃત્યુ: 18/01/2026, Sunday
ભાખલ
ઉંમર: 54
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ભાખલ. 🙏😭🙏🕉️🙏
ભાખલ નિવાસી રામુબેન રામશંકરભાઈ જાની ઉંમર વર્ષ:- ૫૪, તા:- ૧૮/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ રામશંકરભાઈ લક્ષ્મીરામભાઈ જાનીના ધર્મ પત્ની થાય. તથા ભાસ્કરભાઈ, વિપુલભાઈ, શિલ્પાબેન સંજયકુમાર રમણા - કરમદીયા, પ્રજ્ઞાબેન શરદકુમાર લાઘવા - રાળગોનના માતૃશ્રી થાય. તેમજ સ્વ. લક્ષ્મીરામભાઈ સુખદેવભાઈ, સ્વ. લાભશંકરભાઈ,તથા દેવજીભાઈ ના પુત્ર વધુ થાય. તથા જાની મનસુખભાઈ લક્ષ્મીરામભાઈ, વસંનબેન પ્રાણશંકરભાઈ ધાંધલ્યા - કુંઢડાના ભાભી થાય. તથા અમિતભાઈ મનસુખભાઈ, કશ્યપ ભાઈના ભાભુ થાય. તથા હેતાંશ, મિતવા, મનસ્વી, કાવ્યા, દક્ષ, સાર્થક ના દાદી માં થાય. તથા જાની લલ્લુભાઈ લાભશંકરભાઈ,તથા મગનભાઈ, જાની ઉમિયાશંકરભાઈ દેવજીભાઈ, તથા વેણીભાઈ તથા જાની ઈશ્વરભાઈ જીવનભાઈ, બાલાભાઈ કુબેરભાઈ, સ્વ. પ્રવીણભાઈ માવજીભાઈ, કાંતિભાઈ રઘુભાઈ, રવિશંકરભાઈ નરભેરામભાઈ ના ભાઈ ના ઘરના થાય. તથા રમણા સંજયકુમાર નરશીભાઈ - કરમદીયા, લાધવા શરદકુમાર ગિરધરભાઈ - રાળગોન ના સાસુ થાય.
કુંઢડા નિવાસી સ્વ. ભીખાભાઈ ઉકાભાઇ ધાંધલ્યાના દીકરી થાય. તથા સ્વ. લવજીભાઈ ભીખાભાઈ, પ્રાણશંકરભાઈ, ભીખાભાઈ ખોડાભાઈ વજેરામભાઈ, મનુભાઈ ગીગાભાઈ ના બેન થાય. તથા મિલનભાઈ, પિયુષભાઈ, પ્રયાગભાઈ ના ફઈ થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૧ અને ૨૨/૦૧/૨૦૨૬ ને બુધવાર અને ગુરૂવાર બે દિવસ અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૨/૦૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages