
પનોત હરકુવરબેન પ્રાણશંકરભાઇ
મૃત્યુ: 19/04/2025, Saturday
સમઢિયાળા
ઉંમર: 97
મઢિયાળા નિવાસી પનોત હરકુવરબેન પ્રાણશંકરભાઇ ઉ.વર્ષ:- ૯૭, તા:-૧૯/૦૪/૨૦૨૫ ને શનિવાર ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ સ્વ. પ્રાણશંકરભાઇ કરશનજીભાઇ પનોત ના ધર્મ પત્ની થાય. તથા પનોત મહેશભાઈ પ્રાણશંકરભાઇ, અશોકભાઈ પ્રાણશંકરભાઇ પનોત, જાની રસીલાબેન ગોપાળજીભાઇ (ટીમાણા), બારૈયા ભારતીબેન સુબોધકુમાર (ભાવનગર), ગં.સ્વ. ધાંધલીયા ઇન્દુબેન માવજીભાઈ (રાજકોટ), ઉષાબેન મહેશકુમાર ભટ્ટ (ગઢડા), બારૈયા ગીતાબેન રમેશકુમાર (નેસવડ) ના માતૃશ્રી થાય. તથા સ્વ. જટાશંકરભાઈ કરસનભાઈ પનોત ના નાના ભાઈના પત્ની થાય. તથા નાગજીભાઈ કરશનભાઈ પનોત, રતિલાલભાઈ કરશનભાઈ પનોત, ગૌરી શંકરભાઈ પ્રેમજીભાઈ પનોત, રમેશચંદ્રભાઇ મોતીલાલભાઈ પનોત, નરશીભાઈ સુખદેવભાઈ પનોત, બચુભાઈભાઈ શંકરભાઈ પનોત, નલિનભાઈ અમરજીભાઈ પનોત, મહેન્દ્રભાઈ અમરજીભાઈ પનોત, સ્વ. નરેશભાઈ નરેશભાઈ છગનભાઈ પનોતના ભાભી થાય. તથા ડો. પારસભાઇ મહેશભાઈ પનોત, ડો. હિમાંશુ અશોકભાઈ પનોત, ડો. હાર્દિક મહેશભાઈ પનોત, સમીર અશોકભાઈ પનોત (રેવન્યુ તલાટી - દામનગર), ડો. જીગર અશોકભાઈ પનોતના દાદીમા થાય. તેમજ જાની ગોપાલજીભાઈ નાનજીભાઈ - ટીમાણા, બારૈયા સુબોધભાઈ નૌતમલાલ - ભાવનગર, ભટ્ટ મહેશકુમાર રમણીકલાલ - ગઢડા, સ્વ. માવજીભાઈ પ્રભાશંકરભાઈ ધાંધલીયા - રાજકોટ, બારૈયા રમેશકુમાર કુબેરભાઈ - નેસવડના સાસુ થાય.
પીપરલા નિવાસી સ્વ. બારૈયા શંભુભાઈ મેઘજીભાઈ, સ્વ. બારૈયા લવજીભાઈ મેઘજીભાઈ ના બહેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૧ અને ૨૨/૦૪/૨૦૨૫ ને સોમવાર અને મંગળવાર બે દિવસ સમઢીયાળા મુકામે અમારા નિવાસ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૧/૦૪/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે.
🕉️ નોંધ:- સદગતનું બેસણું ભાવનગર ખાતે પાલીવાલ ભવન, તળાજા રોડ, કાચના મંદિર સામે, તા:- ૨૩/૦૪/૨૦૨૫ ને બુધવારે બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે રાખેલ છે.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ