
વિજયાબેન (વિજુબેન) કાળીદાસભાઈ જાળેલા
મૃત્યુ: 14/04/2025, Monday
દેવગાણા
ઉંમર: 70
દેવગાણા નિવાસી વિજયાબેન (વિજુબેન) કાળીદાસભાઈ જાળેલા ઉંમર વર્ષ:- ૭૦, તા:-૧૪/૦૪/૨૦૨૫ ને સોમવાર ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ કાળીદાસભાઈ ડાયાભાઈ જાળેલા ના ધર્મ પત્ની થાય. સ્વ. ડાયાભાઈ મેઘજીભાઈ જાળેલા ના પુત્ર વધૂ થાય. તથા કૌશિકભાઈ એડવોકેટ સિહોર (ગુજરાત હાઇકોર્ટ) પિયુષભાઈ (મ.શિ. લાખાવાડ - પ્રાથમિક શાળા) ગંગા સ્વ. અલ્પાબેન અરવિંદભાઈ પનોત (દિહોર હાલ બોમ્બે) ઉજ્જવલબેન સુરેશભાઈ બારૈયા (બેલા) નાં માતૃશ્રી થાય. તથા સ્વ. મહાશંકરભાઈ ડાયાભાઈ, પોપટભાઈ, પીતાંબરભાઈ, પ્રેમજીભાઈ, પ્રાણશંકરભાઈ નરશીભાઈ, સ્વ. પૂર્ણાશંકરભાઈ શિવશંકરભાઈ, નારણભાઈ શિવશંકરભાઈ (ટીમાણા), ના નાનાભાઈના પત્ની થાય. અનુબેન શાંતીલાલ જાની (ભાલર), લખમણભાઈ શિવશંકરભાઈ (ટીમાણા), દલપતભાઈ નરશીભાઈ ના ભાભી થાય. સ્વ. વેલજી ગોપાળભાઈ જાળેલા, સુખદેવભાઈ ગોપાળભાઈ જાળેલા, છગનભાઈ ગોપાળભાઈ જાળેલા, સ્વ. કુબેરભાઈ ત્રિભોવનભાઈ જાળેલા, સ્વ. લક્ષ્મીરામભાઈ ત્રિભોવનભાઈ જાળેલા ના ભત્રીજા વહુ થાય. તે સ્વ. અરવિંદભાઈ નરભેરામભાઈ પનોત (દિહોર) સુરેશભાઈ ઈશ્વરભાઈ બારૈયા (બેલા) નાં સાસુ થાય. તથા તે જનકભાઈ પોપટભાઈ, ઘનશ્યામભાઈ પોપટભાઈ, અશોકભાઈ પોપટભાઈ, મુકેશભાઈ મહાશંકરભાઈ, જીગ્નેશભાઈ પીતાંબરભાઈ, ક્રુપાલભાઈ પીતાંબરભાઈ, ના કાકી થાય. હર્ષાબેન બાલાશંકરભાઈ નારણભાઈ બારૈયા (ભાવનગર), કમળાબેન નારણભાઈ શિવશંકરભાઈ બારૈયા (દેવગાણા), ચેતનાબેન અશોકભાઈ દયારામભાઈ ધાંધલા (ભાંખલ), જીગ્નાબેન દિપકભાઈ ભરતભાઈ બારૈયા (સુરત), ના કાકી થાય. તે પ્રભાશંકરભાઈ લક્ષ્મીરામભાઈ જાળેલા (ભાવનગર), સ્વ. જીવનભાઈ લક્ષ્મીરામભાઈ જાળેલા (બોમ્બે), સમજુબેન ભીખાભાઈ લાધવા (ટીમાણા), ના ભાણેજ થાય.
ભાવનગર નિવાસી સ્વ. ગુણવંતભાઈ કરશનભાઈ બારૈયા, રવિભાઈ કરશનભાઈ બારૈયા, સ્વ. મંજુલાબેન મકુભાઈ ધાંધલા (દેવગાણા), લક્ષ્મીબેન ડાયાભાઈ જોષી (ભાવનગર), આશાબેન વિનુભાઈ પંડ્યા (ભાવનગર) તથા દુર્લભજીભાઈ શિવશંકરભાઈ (તરક પાલડી), હીરાભાઈ શિવશંકરભાઈ, લાભુભાઈ શિવશંકરભાઈ, મનુભાઈ પ્રભાશંકરભાઈ (પટ્ટણી) (ભાવનગર), સ્વ. જીવરામભાઈ ભગવાનભાઈ, સ્વ. કમળશીભાઈ ભગવાનભાઇ, પ્રાણશંકરભાઈ ભગવાનભાઇ, સ્વ. બચુભાઈ સુખદેવભાઈ (હબુકવડ), લાલજીભાઈ કેશવજીભાઈ (ભાવનગર), સંજયભાઈ વસનજીભાઈ, અશોકભાઈ કાનજીભાઈ, ચુનીભાઈ વનમાળીભાઈ (ભાવનગર), ના બેન થાય.
સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:-૧૭ અને ૧૮/૦૪/૨૦૨૫ ને ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ની વાડીમાં રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. સુંવાળા તા:- ૧૮/૦૪/૨૦૨૫ ને શુક્રવાર રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધી દેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના.🙏🏻😭🕉️🙏🏻
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ