
જમનાબેન સુખદેવભાઈ બારૈયા
મૃત્યુ: 22/04/2025, Tuesday
કરમદીયા
ઉંમર: 75
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - કરમદીયા.* 🙏🏻🕉️🙏😭🙏🏻
*કરમદીયા નિવાસી સ્વ. જમનાબેન સુખદેવભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૭૫ તા:- ૨૨/૦૪/૨૦૨૫ ને મંગળવાર ના રોજ કૈલાસ વાસી થયેલ છે. તેઓ સ્વ. સુખદેવભાઈ મોહનભાઈ બારૈયા ના પત્ની થાય. તેમજ બળવંતભાઇ સુખદેવભાઈ અને અરવિંદભાઈ, ભાવુબેન ના માતૃશ્રી થાય.*
*ટીમાણા નિવાસી પંડયા વજેરામભાઇ ભલાભાઇ, પંડયા જદુરામભાઈ ભલાભાઇ, પંડયા નાનજીભાઇ ભલાભાઇ, પંડયા ત્રીકમભાઇ ભલાભાઈ ના બેન થાય.*
*સ્વ. ની સ્મશાન યાત્રા પૂર્ણ થયેલ છે. તો સગા સબંધીઓએ ૦૭:૦૦ કલાકે સ્નાન વિધિ કરી લેવા વિનંતી.*
*ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.*🙏🏻😭🙏🏻🕉️🙏🏻
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની