પુનબાઈબેન રતિલાલભાઈ જાની
મૃત્યુ: 20/09/2025, Saturday
અલંગ
ઉંમર: 105
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - અલંગ. 🙏🏻🕉️🙏😭🙏🏻
અલંગ નિવાસી પુનબાઈબેન રતિલાલભાઈ જાની ઉંમર વર્ષ:- ૧૦૫, તારીખ:-૨૦/૦૯/૨૦૨૫ને શનિવાર ના રોજ કૈલાશ વાસી થયેલ છે. તેઓ સ્વ. રતિલાલભાઈ ભાઈશંકરભાઈ જાનીના ધર્મ પત્ની થાય. તેમજ બાબુભાઈ, ગીરીશભાઈ (જલારામ સોસાયટી - ભાવનગર), બટુકભાઈ (અંબિકા નગર - ભાવનગર), જયંતીભાઈ, કાંતુબેન ડાયાલાલભાઈ બારૈયા પીપરલાના માતૃશ્રી થાય. તેમજ જાની મહાસુખભાઈ ધનજીભાઈ, હરીભાઇ, મનસુખભાઈ, ભરતભાઈ જાની, પ્રવિણભાઈ છગનભાઈ, દિનેશભાઈ, શૈલેષભાઈ, જાની રમેશભાઈ બચુભાઈ ના ભાભુ થાય. તેમજ જાની રાજૂભાઈ, મનોજભાઈ, નિતીનભાઈ, વિવેકભાઈ, મનદિપભાઈ, બારૈયા રેખાબેન રમેશકુમાર (પિપરલા), બારૈયા જાગુબેન ચુનીલાલભાઈ (ઠાડચ), બારૈયા અસ્મિતાબેન મનોજકુમાર (દેવગાણા), બારૈયા આરતીબેન સંજયકુમાર (ભાવનગર), બારૈયા આશાબેન શરદકુમાર (ટિમાણા), પંડયા દિપીકાબેન વિશાલકુમાર (હબુકવડ), બારૈયા શ્ર્ધ્ધાબેન જીગરકુમાર (દેવગાણા), બારૈયા મિત્તલબેન મેહુલકુમાર (ભાવનગર), ધાંધલ્યા રુત્વિબેન આકાશકુમાર (ભાવનગર) ના દાદીમા થાય.
દાત્રડ નિવાસી સ્વ. જેશંકરભાઈ નંદરામભાઇ પનોત, સ્વ. પ્રભાશંકરભાઈ નંદરામભાઈ પનોતના બેન થાય. તેમજ પનોત ગૌરીશંકરભાઈ જેશંકરભાઈ, હરીભાઇ જીવરાજભાઈ પનોત, પ્રવિણભાઈ પ્રભાશંકરભાઈ ના ફઈ થાય.
તેમનો લૌકિક વ્યવહાર (બેસણું) ખરખરો તા:- ૨૪ અને ૨૫/૦૯/૨૦૨૫ ને બુધવાર અને ગુરુવાર બે દિવસ ખારા વાળા ખોડીયાર માતાજી મંદિર પાસે વાડીએ અલંગ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તેમજ બવળો ખર ખરો સાથે રાખેલ છે. તથા સુંવાળા તા:- ૨૨/૦૯/૨૦૨૫ ને સોમવાર ના રોજ રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના.🙏🕉️🙏😭🙏
✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚
શોક સંદેશ
1 સંદેશ | Messages