Photo

નિલેશભાઈ વસંનજીભાઈ બારૈયા

મૃત્યુ: 27/04/2025, Sunday

દિહોર

ઉંમર: 38

🙏😭🕉શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખદ મરણ - દિહોર.🕉 😭🙏

દિહોર નિવાસી નિલેશભાઈ વસનજીભાઈ બારૈયા ઉંમર વર્ષ:-૩૮, તારીખ:-૨૭/૦૪/૨૦૨૫ ને રવિવાર ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેઓ સ્વ. વસનજીભાઈ વેલજીભાઈ બારૈયા અને ગં. સ્વ. નંનકુંવરબેન વસનજીભાઈ બારૈયા ના પુત્ર થાય. તથા આરતીબેન નિલેશભાઈ બારૈયા ના પતિ થાય. તેમજ આરાધ્યાબેન ના પિતા થાય. તેમજ કનુભાઈ વસનજીભાઈ, સ્વ. બાલકૃષ્ણભાઈ, સુરેશભાઈ, કલ્પેશભાઈ, રસુબેન નાં નાના ભાઈ થાય. તથા ભાર્ગવભાઈ કનુંભાઈ, તુષારભાઈ સુરેશભાઈ, ચેતનભાઈ, જીલભાઈ, ઋચિતા, શિલ્પાબેન રસિકભાઈ જાની - ભાલર, સૃષ્ટિબેન, અવનીશનાં નાના કાકા થાય છે. તેમજ ભાખલ નિવાસી ચિથરભાઇ, ધનજીભાઈ, પરશોત્તમભાઈ (ઘાટરવાળા), પ્રેમજીભાઈ, મહાશંકરભાઈ, પ્રભાશંકરભાઈ જાની ના ભાણેજ થાય. તેમજ પીપરલા નિવાસી મથુરામભાઈ રાઘવજીભાઈ પંડ્યા ના જમાઈ થાય. તેમજ અરવિંદભાઈ મથુરામભાઈ પંડ્યા ના બનેવી થાય. તેમજ સથરા નિવાસી બારૈયા મનુભાઈ હરિશંકરભાઈ ના ભાણેજ જમાઈ થાય. તથા સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૯ અને ૩૦/૦૪/૨૦૨૫ ને મંગળવાર અને બુધવાર બે દિવસ અમારા નિવાસ્થાને દિહોર રાખેલ છે. તેમજ સુંવાળા તા:- ૦૧/૦૫/૨૦૨૫ ને ગુરૂવારના રોજ રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે. ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🕉️

✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષ, 🛕🏕️  .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

Share on:

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.