Photo

જાની ધનજીભાઈ અમરજીભાઈ

મૃત્યુ: 06/11/2025, Thursday

રબારિકા

ઉંમર: 72

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રબારિકા. 🙏😭🙏🕉️🙏


રબારિકા નિવાસી જાની ધનજીભાઈ અમરજીભાઈ ઉંમર વર્ષ:- ૭૨ તા:- ૦૬/૧૧/૨૦૨૫ ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ ગં.સ્વ.જાની ધનકુંવરબેનના પતિ થાય. તેમજ વિજયભાઈ ધનજીભાઈ, નરેશભાઈ ધનજીભાઈ, પાલ મધુબેન કાન્તિભાઈ (ખરકડી), બારૈયા વિલાસબેન રાજેશભાઈ (પીપરલા)ના પિતા થાય. તેમજ સ્વ. જાની લવજીભાઈ અમરજીભાઈ, મણીશંકરભાઈ, સ્વ. માધવજીભાઈ, રમણા માનકુંવરબેન શંભુભાઈ (ચુડી)ના નાના ભાઈ થાય. તેમજ વાલજીભાઈ, સ્વ. ભુપતભાઇ, પનોત બચુબેન મણીશંકરભાઈ (સમઢિયાળા), ધાંધલ્યા જીકુબેન વલ્લભભાઈ (પાદરી)ના મોટા ભાઈ થાય. તેમજ જાની રમેશભાઈ લવજીભાઈ, ભરતભાઈ મણીશંકર ભાઈ, હિંમતભાઈ, પ્રાણભાઈ, સુરેશભાઈ માધવજીભાઈના કાકા થાય. તેમજ ભદ્રેશભાઈ વાલજીભાઈ , હિમાંશુ ભુપતભાઇના દાદા થાય.


વાવડી નિવાસી પંડ્યા મકનભાઈ ઉમૈયાશંકરભાઈ, મનુભાઈ, ભરતભાઈ (વાવડી) તથા પૃણૉશંકરભાઇ દેવશંકરભાઇ ના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તારીખ:- ૦૯ અને ૧૦/૧૧/૨૦૨૫ ને રવિવાર અને સોમવાર બે દિવસ અમારા નિવાસ સ્થાને રાખેલ છે. તથા સુંવાળા તારીખ:- ૧૦/૧૧/૨૦૨૫ ને સોમવારે રાખેલ છે. તેમજ બવળો ખરખરો સાથે રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.