🕉️🦚🛕 _*અલખના આરાધકો નો અગીયાળી સાથે રૂણાનુ બંધ*_🌹🕉️🎍

🕉️🦚🛕 _*અલખના આરાધકો નો અગીયાળી સાથે રૂણાનુ બંધ*_🌹🕉️🎍

 

🌻🌴🪻 _*અગીયાળી ગામની તપોભૂમિ વાળી જમીન ભોમકા નું તેજ જાણે કે 🌙 ચંદ્ર માં કરતા પણ્ વધારે તેજસ્વીતા દશૉવી રહ્યું હોય તેમ લાગે છે. અગીયાળી નિ જમીન માંથી જાણે વર્ષોની તપસિયાનું તપ ઉગી નીકળ્યું હોય તેમ એક પછી એક મહાન સંતોનો જન્મ લઈ રહિયા હોય તેમ જણાય રહિયું છે. આ ધરતી ઉપર દર વર્ષે વર્ષોવર્ષ તપોભૂમિ ને કારણે દર વર્ષે બાપુ સંત મહાતમાં જગ્યા ના પ્રભાવથી સંતો મહંતો જન્મ લે છે અને ત્યાં ધરતી માંથી અલૌકિક વસ્તુ દિવ્ય પ્રકાશ ના રૂપે દર્શન દેતી હોય તેમ આ ધરતી ઉપર દેવાધીદેવ મહાદેવ નારેશ્વર મહાદેવ ના આશીર્વાદ સતત નદી ના વેણ ની જેમ વહિયા કરે છે. ત્યાં વર્ષો પહેલાં એક સંત મહાત્માએ તપસીયા કરી હતી જેમનું નામ પૂજયપાદ શ્રી શ્રી 108 શ્રીમન્નથુંરામશર્મા આચાર્યજી છે. માંનનીય આચાર્યજી દ્વારા દરેક વિધિ વિધાનના પુસ્તકો હવન, લગ્ન, મૃત્યુ બાદ વિધિ, પુસ્તકોના સંપાદક + લેખક આચાર્યજી દ્વારા લિખિત આ બધા પુસ્તકો નું આજ સુધી એના એજ ચાલે છે. આચાર્ય, ગોર મહારાજ આ પુસ્તકોનો ઉપયોગ કરતા રહ્યા છે અને કરે છે...... અગિયાળી ગામ ની ધરતી ઉપર જે દિવ્ય આત્માં એ જન્મ લીધો છે તેમની માતાઓને સંતોને મારા હૃદય પૂર્વક પ્રણામ.*_🪀🙏🕉️💐🏕️

 

🌈🛟⚓⛱️🎠 _*જનની જણ તો ભક્ત જણ ક્યાં દાતાર કા શૂર એ ઉક્તિ નેં યથૉથ ઠેરવી હોય તેમ લાગે છે........ આપણી જ્ઞાતિના મહાન સંતોની માતૃત્વ ધારણ કરનાર અગીયાળી ગામની ધરતી માંથે જન્મ લીધો છે તેવા આઠ રત્નો ની માતા નેં હ્રદય પુવૅક ધન્યવાદ.........*_🌴🕉️🙏🌻🪀

 

🌹 *પં. પુજય સંત શ્રી સિતારામ બાપુ - શિવકુન્જ આશ્રમ અધેવાડા.*

 

🌹 *પં. પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુ ગણેશ આશ્રમ અગીયાળી.*

 

🌹 *પં. પૂજ્ય સંત શ્રી ગૌવિદદાસબાપુ*

 

🌹 *પં. પૂજ્ય સંતશ્રી વિશાલદાસબાપુ*

 

🌹 *પ્રાણભાઈ ભગત*

 

🌹 *નિપુલ બાપુ*

 

🌹 *ગૌતમ સ્વામી*

 

🌹 *હિતેશ બાપુ*

 

🚩🌴🦚 *પં. પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી બાપુ - ગણેશ આશ્રમ અગીયાળી., પં. પૂજ્ય સંત શ્રી ભગવાનદાસ બાપુ - બહુચરધામ - અધેવાડા, પં. પૂજ્ય સંત શ્રી વિશાલદાસ બાપુ - શ્રી સદગુરુ આશ્રમ કાળીયાબીડ, પં. પૂજ્ય સંત શ્રી ગૌવિદદાસબાપુ, ગૌતમ સ્વામી - સરધાર, સંજય મહંત, ઉપર મુજબ છ સંતો અગીયાળી ગામમાં જન્મ ધારણ કર્યો છે. ત્યારે આ મહાન સંતોનાં આશિર્વાદ માત્ર થીં ધન્યતા નો અનુભવ મળે છે. ધન ધડી ધન ભાગ્ય............ જય મહાદેવ........... જય પરશુરામ........... જય પાલીવાલ.........*🙏🦚🛕💐🎍

 

 ✍️🪀✒️ _*લી:- જાની. નરેદ્રભાઈ. એમ. - ગુજરાત પાલીવાલ મિડીયા સેલ ના જવાબદાશ્રી ......... મોં. નં:-૯૮૨૫૦૯૦૯૮૫.*_🦚🕉️🌹

 

 

Written By:
Narendra Jani
Share on:

વધુ પોસ્ટ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.