જેશંકરભાઈ ચત્રભુજભાઈ જાની
સથરા
🙏😭🙏🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સથરા. 🙏🏻🕉️🙏😭🙏સથરા નિવાસી જેશંકરભાઈ ચત્રભુજભાઈ જાની ઉંમર વર્ષ:- ૧૧૫, તા:- ૨૨/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેઓ સ્વ. સવિતાબેન જેશંકરભાઈ જાનીના પતિ થાય. તથા નંદરામભાઈ, નરોતમભાઈ, ભુપતભાઈ, અભુભાઈ, નાનુંભાઈ, કાંતિભાઈ, ગં. સ્વ. દવલબેન દલપતભાઈ બારૈયા - સથરા, ગં. સ્વ. મંજુલાબેન ભાનુશંકરભાઈ પંડ્યા - પીપરલા, નયનાબેન નારણભાઈ પંડ્યા - પીપરલાના પિતાશ્રી થાય. તથા સ્વ. જાની
મૃત્યુ: 22/11/2025, Saturday
ઉંમર: 115