પ્રભાશંકરભાઈ ગીરજાશંકરભાઈ પંડ્યા
બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર. 🙏😭🙏🕉️🙏ભાવનગર - બારસો શિવ મહાદેવ ની વાડી, ભાવનગર નિવાસી પ્રભાશંકરભાઈ ગીરજાશંકરભાઈ પંડ્યા (પ્રોફેસર પંડ્યા) ઉંમર વર્ષ:- ૭૨, તા:- ૭/૦૧/૨૦૨૬ ને બુધવારે અક્ષર નિવાસી થયેલ છે. તેઓ વિજુબેન ના પતિ થાય. તેમજ પંડ્યા શૈલેષભાઈ, નિલેશભાઈ, જાગૃતીબેન અનિલભાઈ ભટ્ટ - ભાવનગર, અરૂણાબેન જીતુભાઈ પનોત - દાત્રડના પિતા થાય. તથા અ. નિ. પંડ્યા લક્ષ્મીશંકરભાઈ તથા પં
મૃત્યુ: 07/01/2026, Wednesday
ઉંમર: 72