લાધવા ગિજુબેન લાભશંકરભાઈ
રાળગોન
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રાળગોન.🙏🏻🕉️🙏😭🙏રાળગોન નિવાસી લાધવા ગિજુબેન લાભશંકરભાઈ ઉંમર વર્ષ:- ૯૭, તા:- ૧૨/૧૨/૨૦૨૫ ને શુક્રવારે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. લાધવા કનુભાઈ, લાધવા જીવરામભાઈ, જયાબેન કુરજીભાઇ ધાંધલ્યા (દિહોર), મંજુલાબેન હરજીભાઈ બારૈયા (ભાદ્રોડ)ના માતુશ્રી થાય. તથા ડો.પ્રવિણભાઇ (કંટાસર), રાજુભાઈ, સુરેશભાઈ, દિપકભાઇ નવનીતભાઈ, ભાવનાબેન, વર્ષાબેન, અરૂણાબેન, સોનલબેન, અલ્પાબેનના માં થાય. તથા લાધવા ત
મૃત્યુ: 12/12/2025, Friday
ઉંમર: 97